અલકાપુરી ગરનાળુ નિરાકરણ ક્યારે?

લોકો પર મળ-મૂત્રના છંટકાવ સમાન અલકાપુરી ગરનાળુ નિરાકરણ ક્યારે?…
5 લાખ 85 હજાર વોટ…સલામ છે વડોદરાની ખુમારીવાળી પ્રજાને…
છેલ્લા 28 વર્ષથી આ ગરનાળાને જોઈ વડોદરાની પ્રજાની મશ્કરી ભાજપના નેતાઓ કરી રહ્યા છે.વડોદરાવાસીઓ ભાજપને મત ક્યા આધારે આપતા હશે એ પ્રશ્ન છે? અમને આ ગરનાળું જોઈને શરમ આવે છે…
નપુંસક નેતાગીરી..ભ્રષ્ટાચારી ભાજપ શાસનનો ઉત્તમ નમૂનો..શહેરના મુખ્ય ભાગને જોડતો આ ગરનાળુ ભાજપના 28વર્ષના બોગસ ભ્રષ્ટ વિકાસનું પ્રતિબિંબ છે..
ભાજપના મેયર-કમિશ્નર-અધિકારીઓ રોજ પસાર થાય છે એ અલકાપુરી ગરનાળું રોજ ઉભરાતી ગટરોના ગંદા પાણીથી છલકાય છે..
આ ગરનાળુ દર વર્ષે પાણી ભરાતા બંધ થઈ જાય છે…
અમોએ 50 વાર રજુઆત છતાં. આ સ્માર્ટ સિટીના મૂર્ખ શાસકો આ ગરનાળાનું પાણીનો નિકાલ કરી શકતા નથી…… પ્રજાને મુર્ખ બનાવો. રાજ કરો..પૈસા બનાવો..મજા કરો..
આશ્ચર્ય વાત એ છે આ મૂર્ખ ભાજપ શાસકોને એ પણ ખબર છે કે…વગર વરસાદે પણ અલકાપુરી ગરનાળુ છલકાય છે…
વિશ્વામિત્રી 24 ફૂટે પહોંચે..ત્યારે તત્કાલીન કમિશ્નર ડૉ. વિનોદ રાવની ટનલ ઓફ લાઈટ બને છે ટનલ ઓફ બેકવોટર..
દર વખતે વરસાદ વડોદરાપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની ખોલી નાખે છે. પોલ …રેલવે ગરનાળું પાણી ભરાઇ જાય છે…વાહનચાલકો ફસાય છે ….ભૂતકાળમાં અલકાપુરી ઘરનાળામાં બસ પણ ફસાયેલ છે.
… વાહનો પણ ફસાય છે તેથી વાહનવ્યવહાર પ્રભાવિત થાય…
આમ તો 28વર્ષથી વડોદરા માં 2થી3ઇંચ વરસાદમાં જ ઠેર ઠેર ઘૂંટણ સમા પાણી ભરાય છે.નુકશાન થાય છે.ભાજપ શાસકો નિકાલ કરતાં નથી..એમને શરમ પણ નથી આવતી..લોકોને છેતરે છે આપને ચૂંટણીમાં ભાજપને જીતાડીએ છીએ..